6 સપ્ટેમ્બરે ઘુંટુ ગામે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે આગામી તારીખ 6 સપ્ટેમ્બર ને શુક્રવારે રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બળવંતગીરી ગોસ્વામી અને જયેશગીરી ગોસ્વામી દ્વારા યોજાનાર આ સંતવાણી કાર્યક્રમમાં ઉસ્તાદ કશ્યપ રામાનુજ, ઉસ્તાદ રવિ ડોડીયા, બેન્જો માસ્ટર રાહુલ મકવાણા, મંજીરાના કલાકાર ટીકુભાઈ અને કાળુભાઈ પાટીદાર સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે.

- text

- text