મોરબી નિવાસી કસુંબાબેન ચારોલાનું અવસાન

- text


મોરબી : મૂળ કેરાળા હાલ મોરબી નિવાસી કસુંબાબેન ભુપેન્દ્રરાય ચારોલા (ઉં.વ. 60) તે ભુપેન્દ્રરાય (ચંદુભાઈ) નારણભાઈ ચારોલાના પત્ની, હાર્દિક (રવિ) ચારોલાના માતા, ખ્યાતિબેન હાર્દિકભાઈ ચારોલાના સાસુનું તારીખ 22-8-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-8-2024 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text