મોરબી : ઓમનગર (ખારચીયા) નિવાસી ભગવાનજીભાઈ કડિવારનું અવસાન

- text


મોરબી : ઓમનગર (ખારચીયા) નિવાસી ભગવાનજીભાઈ મોહનભાઈ કડિવાર (ઉ.વ. 76) તે બાબુલાલ કડિવાર, હસમુખભાઈ કડિવારના પિતા, શિવલાલભાઈ કડિવાર, કાનજીભાઈ કડિવાર, અંબારામભાઈ કડિવાર, ઠાકરશીભાઈ કડિવારના ભાઈ, કિશનભાઈ બાબુલાલ કડિવાર, વૈભવભાઈ હસમુખભાઈ કડિવારના દાદાનું તારીખ 22-8-2024 ને ગુરુવારના રોજ અવાસાન થયું ચે. સદગતનું બેસણું તારીખ 24-8-2024 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, રવાપર, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે ખારચીયા (ઓમનગર) ગામે બહુચરાજી મંદિરે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text