મોરબી : બિલીયા નિવાસી ધરમશીભાઈ સાણંદિયાનું અવસાન

- text


 

મોરબી : બિલીયા નિવાસી ધરમશીભાઈ લવજીભાઈ સાણંદિયા (ઉં.વ. 97) તે સ્વ. નાનજીભાઈ સાણંદિયા, કાંતિભાઈ સાણંદિયા, ભુદરભાઈ સાણંદિયા, જાદવજીભાઈ સાણંદિયા, રમેશભાઈ સાણંદિયાના પિતા, ધીરજલાલ નાનજીભાઈ સાણંદિયાના દાદાનું તારીખ 23-8-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-8-2024 ને શનિવારના રોજ બપોરે 3 થી 5 કલાકે બિલીયા મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text