મોરબીના રામનગર ગામે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

- text


મોરબી : ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીની ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે તૈયારીઓ થઈ રહી છે. ત્યારે મોરબીના રામનગર ગામે પણ આગામી તારીખ 26 ઓગસ્ટ ને સોમવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત રામનગર ગામ દ્વારા શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ 8-30 કલાકે મટકી ફોડ અને રાસગરબાનો કાર્યક્રમ રામજી મંદિર ચોકમાં રાખવામાં આવ્યો છે. તો આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text