મોરબીમાં સુર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડનું આયોજન 

- text


 

મોરબી : મોરબીમાં શ્રી સુર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ તારીખ 26-8-2024ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડનું આયોજન કરવામાં આવશે. જેમાં બપોરે 12 કલાકે મટકી ફોડ તથા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધર્મ પ્રેમી જનતાને આ આયોજનમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text