ખરેડા નિવાસી પાર્વતીબેન થડોદાનું અવસાન

- text


મોરબી : ખરેડા નિવાસી પાર્વતીબેન અણદાભાઈ થડોદા (ઉ.વ.99) તે ખોડીદાસભાઈ થડોદા, નરેશભાઈ થડોદાના માતા, અમિતભાઈ ખોડીદાસભાઈ થડોદા, અતુલભાઈ ખોડીદાસભાઈ થડોદા, યશકુમાર નરેશભાઈ થડોદાના દાદીનું તારીખ 24-7-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-7-2024 ને શુક્રવારના રોજ સવારે 8:30 થી 10 કલાક દરમ્યાન આલાપ પાર્ક સોસાયટી, સાયન્ટિફિક વાડી, મોરબી ખાતે તેમજ સાંજે 7:30 થી 9:30 કલાક દરમ્યાન ખરેડા ગામ ખાતે તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.

- text

- text