ગુંગણના માજી સરપંચ ટેમુભા જાડેજાનું અવસાન

- text


ગુંગણ : ગુંગણ નિવાસી માજી સસરપંચ ટેમુભા દિલુભા જાડેજા તેઓ ગિરિરાજસિંહ અને નરેન્દ્રસિંહના પિતા, તથા કાર્તિકસિંહ, સૂર્યરાજસિંહ, રવીરાજસિંહ, કર્મરાજસિંહ ના દાદાનું તારીખ 25-7-2024ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગત બેસણું તારીખ 29-7-2024ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાન ગુંગણ ખાતે રાખવામાં આવ્યું છે. તથા તેમની ઉત્તરક્રિયા તારીખ 4-8-2024ને રવિવારના રોજ રાખવામાં આવી છે.

- text

- text