મોરબી નિવાસી મોહનબા ઝાલાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મોહનબા મંગળસિંહ ઝાલા તે કનકસિંહ ઝાલા, ચંદ્રબા ગુમાનસિંહ જાડેજા, ગુણવંતબા રઘુવીરસિંહ ગોહિલ, રસીકબા સહદેવસિંહ જાડેજા, દશરતબા વિરેન્દ્રસિંહ ગોહિલ, રમણીકબા મંગળસિંહ ઝાલાના માતાનું તારીખ 22-7-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-7-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, સો-ઓરડી, રામદેવપીરના મંદિર સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text