શું કાર લોન કરવી છે ? એ પણ ઓછા વ્યાજદરે ! પાટીદાર કન્સલ્ટન્સી આપશે એ ટુ ઝેડ સર્વિસ 

 

13 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને લોનની સર્વિસ આપતું એક માત્ર વિશ્વાસનિય સ્થળ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)  : શુ આપને કાર લોન કરવી છે ? એ પણ ઓછા વ્યાજ દરે ? તો ચિંતા ન કરતા કારણકે પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા કાર લોનની બધી જ સર્વિસ પ્રોવાઇડ કરશે.તો આજે જ સંપર્ક કરો. (અભય પટેલ – 6353726058 )

મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. અહીંથી કાર ની વેલ્યુએશન પર મહતમ લોન કરી આપવામાં આવે છે. નવી કાર લોન માટે વ્યાજદર 8.80% * થી શરૂ. આ ઉપરાંત ઇન્કમટૅક્સ રિટર્ન ( IT RETURN ) ફાઇલ ન કરેલ હોય તો પણ લોન મંજુર કરાવી આપવામાં આવે છે.

આપની જૂની કાર ખરીદવા અથવા રી ફાઇનાન્સ કરાવી મેળવો ટોપ અપ લોન ઝડપી અને સસ્તા વ્યાજદરે. આપનો સિબિલ સ્કોર ખરાબ હશે તો પણ કાર લોન કરી આપવામાં આવશે.

“આપની સપનાની કાર માટે કાર લોન ઝડપી અને સસ્તા વ્યાજદરે મેળવવા આજે જ સંપર્ક કરો.”

અમારી સર્વિસ = કારલોન /હોમલોન / મોર્ગેજલોન / જૂની અને નવી કારલોન / દુકાન ખરીદવા અથવા ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા / કોમર્શિયલ વ્હીકલ લોન / પર્સનલ લોન / બિઝનેસ લોન  તેમજ એજ્યુકેશન લોન કરી આપીશું.

(અમારી આ એક જ બ્રાન્ચ છે, આ સિવાય કોઈ બ્રાન્ચ નથી)

“પાટીદાર કન્સલ્ટન્સી” 
પહેલો માળ, રામ ચોક, 
ભવાની ખમણની ઉપર,
શનાળા રોડ, મોરબી
અભય પટેલ
મો.નં.6353726058