મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રેશેખર આઝાદની જન્મજયંતી ઉજવાઈ

- text


મોરબી : આજે 23 જુલાઈ એટલે ભારતીય ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી.. આજે ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા ચંદ્રશેખર આઝાદની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

- text

- text