મોરબી નિવાસી કોકીલાબેન સેરશીયાનું અવસાન

- text


મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી કોકીલાબેન અમૃતભાઈ સેરશીયા (ઉં.વ. 57) તે અમૃતભાઈ વાઘજીભાઈ સેરશીયાના પત્ની, ઉત્સવ સેરશીયાના માતા, બાબુભાઈ વાઘજીભાઈ સેરશીયા, કેશુભાઈ વાઘજીભાઈ સેરશીયાના ભાભીનું તારીખ 22-7-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-7-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે શિવમ હોલ, પંચાસર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે અને લૌકિક પ્રથા બંધ છે.

- text

- text