Morbi : મકનસર નિવાસી કાંતાબેન બારેજીયાનું અવસાન

- text


મોરબી : મકનસર નિવાસી કાંતાબેન બુટાભાઈ બારેજીયા તે ચંદુભાઈ બારેજીયા તથા પ્રવીણભાઈ બારેજીયાના માતાનું તારીખ 21-7-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-7-2024 ને સોમવારના રોજ સાંજે 3 થી 6 કલાક દરમ્યાન ગોકુલનગર, ટાકાવાળી શેરી, મકનસર મુકામે રાખવામાં આવ્યું છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text