જૂની પીપળી નિવાસી જેઠાભાઇ પારેઘીનું અવસાન

- text


મોરબી : મૂળ જૂની પીપળી નિવાસી જેઠાભાઇ અમરાભાઈ પારેઘી (ઉ.વ.70)નું તારીખ 22-7-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25-7-2024ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન ઉગમેશ્વર મહાદેવ મંદિર, મુ. જૂની પીપળી, તા. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text