મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 21 જુલાઈએ મહાઆરતીનું આયોજન 

- text


મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે તારીખ 21-7-2024 ને રવિવારના રોજ સાંજે 7 કલાકે ગુરુપૂર્ણિમા નિમિતે 1100 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતીમાં દરેક ભાવિ ભક્તો પોતાના મોબાઈલની ટોર્ચથી પણ આરતી ઉતારી શકશે. ત્યારે આ મહારતીમાં પધારી લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text