મોરબીના ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ગાયને ઘાસ અને શ્વાનને બિસ્કિટ ખવડાવાયા

- text


મોરબી : મોરબીના ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા નાની વાવડી સ્થિત માધવ ગૌશાળામાં વિકલાંગ ગાયને ઘાસ અને રસ્તા પર ફરતાં શ્વાનને બિસ્કિટ ખવડાવવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશનના સંસ્થાના પ્રમુખ રાજેશભાઈ ધામેચા, મિતેશભાઈ ભટ્ટ, રોનકભાઈ ચૌહાણ સહિતના મુખ્ય કાર્યકરો, કારોબારી સભ્યો અને અન્ય કાર્યકરો સહિતનાએ પોતાનું યોગદાન આપ્યું હતું. આગામી દિવસોમાં પણ આવા સેવાકાર્યો કરવામાં આવશે તેમ ત્રિલોચનાય વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જણાવાયું હતું.

- text

- text