મોરબીના રવાપર નદી ગામે કારખાનામાં શ્રમિકનો આપઘાત

- text


મોરબી : મોરબી તાલુકાના રવાપર નદી ગામે આવેલ વોલીવુડ કારખાનાના લેબર કવાટર્સમાં રહેતા સંજયરાય આનંદરાય ઉ.20 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાના લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે

- text

- text