ટંકારા : દેવળીયા નિવાસી નવનીતભાઈ દેસાઈનું અવસાન 

- text


ટંકારા : દેવળીયા નિવાસી નવનીતભાઈ હરખાભાઈ દેસાઈ (ઉ.વ.44) તે ભગવાનજીભાઈ હરખાભાઈ દેસાઈ તથા રમેશભાઈ હરખાભાઈ દેસાઈના ભાઈનું તારીખ 15-7-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-7-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાને મુ. દેવળીયા, તા. ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text