મોરબી નિવાસી કાંતાબેન બકરાણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ મેઘપર ઝાલા હાલ મોરબી નિવાસી કાંતાબેન વેલજીભાઈ બકરાણીયા (ઉં.વ. 83) તે સ્વ. વેલજીભાઈ સુંદરજીભાઈ બકરાણીયાના પત્ની, સ્વ. રજનીભાઈ બકરાણીયા, દિપકભાઈ બકરાણીયા (CA), કોકીલાબેન અરવિંદભાઈ વડગામા, મીનાબેન જયંતભાઈ મહેમદાવાદીયાના માતા, હેમલભાઈ આર. બકરાણીયા, દર્શીન ડી. બકરાણીયાના દાદી, હરિભાઈ તથા રતિભાઈ માવજીભાઈ બદ્રકિયાના બહેનનું તારીખ 14-7-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-7-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે શિવ હોલ, વિનાયક હોન્ડાની બાજુમાં, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.

- text

- text