રાજપર નિવાસી શારદાબેન મારવણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ રાજપર નિવાસી શારદાબેન પ્રકાશભાઈ મારવણીયાનું તારીખ 16-7-2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-7-2024ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન યુનિટ નં. 1, પટેલ સમાજની વાડી, મૂળ રાજપર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text