Morbi : ભડીયાદ નિવાસી વસંતભાઈ અઘારાનું અવસાન

- text


મોરબી : ભડીયાદ નિવાસી વસંતભાઈ ભાણજીભાઈ અઘારા તે હરીભાઈ ભાણજીભાઈ અઘારાના ભાઈ, રાકેશભાઈ વસંતભાઈ અઘારાના પિતાનું તારીખ 14-7-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 18-7-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે કોમ્યુનિટી હોલ, ભડીયાદ મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text