- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના 15 વર્ષના અજયસિંહ વનરાજસિંહ ઝાલાએ પોતાને મળેલું પાકીટ મૂળ માલિકને પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અજયસિંહ ઝાલાને કાળીધાર હનુમાનજીના મંદિરેથી એક પાકીટ મળ્યું હતું. જેમાં અંદાજે 4800 રૂપિયા જેવી રકમ હતી. જેથી અજયસિંહ ઝાલાએ મૂળ માલિકનો સંપર્ક કરે આ પાકીટ પરત આપીને માનવતા મહેકાવી છે.
- text
- text