મોરબીની દોશી માણેકચંદ સુંદરજી વિવિધલક્ષી વિદ્યાલયનાં વિદ્યાર્થીઓનું સંમેલન યોજાશે

- text


1984માં ધોરણ 8 વર્ગ-અ (વાણીજ્ય)ના વિદ્યાર્થીઓને પોતાના નંબર મોકલી આપવા અનુરોધ

મોરબી : મોરબીની દોશી માણેકચંદ સુંદરજી વિવિધલક્ષી વિદ્યાલયના વર્ષ 1984માં ધોરણ 8 વર્ગ- અ (વાણીજ્ય)માં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનું એક સંમેલન આગામી સમયમાં યોજાવા જઈ રહ્યું છે. તેથી આ વર્ગના વિદ્યાર્થીઓએ પોતાના સંપર્કની વિગત મોબાઈલ નંબર 98795 90080 પર વોટ્સએપ મારફતે મોકલી આપવા શાળા તરફથી જણાવાયું છે.

- text

- text