ખાખરેચી સ્થિત ત્રિકમ સાહેબની જગ્યાએ ગુરુપૂર્ણિમાએ સંતવાણી કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબીના ખાખરેચી ગામે આવેલી ત્રિકમ સાહેબની જગ્યાએ આગામી તારીખ 21 જુલાઈ ને ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણી કાર્યક્રમમાં સંતવાણી કલાકાર હેમંતભાઈ સોલંકી, નીતિનભાઈ શુક્લ, વર્ષાબેન બગથરિયા તથા સાજિંદા મિત્રો ભજનની રમઝટ બોલાવશે.

- text

 

- text