- text
મોરબી : ધ આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે તારીખ 16 થી 21 જુલાઈ સુધી મોરબીમાં હેપિનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના રવાપર રોડ પર આવેલા શ્રી શ્રી હોલ ખાતે તારીખ 16 જુલાઈ થી 21 જુલાઈ સુધી દરરોજ સવારે 5 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી હેપિનેસ પ્રોગ્રામ યોજાશે. જેમાં ડો. સંજય બાણુગરીયા અને પારૂલબેન બાણુગરીયા હાજરી આપશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે https://aolt.in/797882 પર રજિસ્ટ્રેશન કરાવવા અથવા વધુ માહિતી માટે મો.નં. 9825331160 પર સંપર્ક કરવા જણાવાયું છે.
- text
- text