મોરબી નિવાસી મુકેશભાઈ ઓઝાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ મુકેશભાઈ કૃષ્ણશંકર ઓઝા (ઉ.વ. 72) તે સ્વ. ગીરીશભાઈ ઓઝા, સ્વ. સનતભાઈ ઓઝા તથા ઈન્દ્રવદનભાઈ ઓઝા (બાબુભાઈ)ના નાનાભાઈ તેમજ ચિરાગ મુકેશભાઈ ઓઝાના પિતાનું તા. 13-07-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 13-7-2024ના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text