ટંકારાના નસીતપર ગામે વૃક્ષારોપણ કરાયું

- text


ટંકારા : ટંકારાના નસીતપર ગામે આજે પર્યાવરણ જાળવણી અન્વયે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં સરપંચ રમેશભાઈ કુંડારિયા, પશુ ચિકિત્સક ટંકારા ડો. ભોરણીયા, જીલ્લા પંચાયત સદસ્ય ચંદ્રિકાબેન કડીવાર, ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડી કાર્યકર, તલાટી કમ મંત્રી તેમજ ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text