મોરબી : જયંતીલાલ ભગવાનજીભાઈ નાયકપરાનું અવસાન

- text


મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી જયંતીલાલ ભગવાનજીભાઈ નાયકપરા (ઉ.વ.65)નું તા.11ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.15ને સોમવારના રોજ સવારે 8થી 10 ઉમા હોલ, રવાપર રોડ, મોરબી ખાતે તથા સાંજે 4થી 6 કોમ્યુનિટી હોલ, બસ સ્ટેન્ડ પાસે, વેજલપર ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર તા.22ના રોજ રાખેલ છે.

- text

લી.
મયુર જયંતિલાલ નાયકપરા
રતિલાલ ભગવાનજીભાઇ નાયકપરા
બળદેવ દેવજીભાઇ નાયકપરા
નરેન્દ્ર દેવજીભાઇ નાયકપરા
નિલેશ દેવજીભાઇ નાયકપરા
ભરત દેવજીભાઇ નાયકપરા
હિતેષ ઈશ્વરલાલ નાયકપરા
દેવજીભાઈ મોહનભાઇ નાયકપરા
ઈશ્વરલાલ મોહનભાઇ નાયકપરા
નિતીન રતિલાલ નાયકપરા
વિશાલ રતિલાલ નાયકપરા
ચિરાગ નરેન્દ્રભાઇ નાયકપરા
ચિંતન બળદેવભાઇ નાયકપરા
કિશન, ધુમિત, યશસ્વી

- text