રાપર નિવાસી નરશીભાઈ દશાડિયાનું અવસાન

- text


મોરબી : રાપર નિવાસી નરશીભાઈ ડુંગરભાઈ દશાડિયા (ઉ.વ.87) નાનજીભાઈ, ગણેશભાઈ, જેન્તીભાઈ તથા દિનેશભાઈના પિતાનું તારીખ 9-7-2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 20-7-2024ને શનિવારના રોજ પટેલ સમાજવાડી, રાપર ખાતે રાખવામાં આવી છે.

- text

- text