મોરબીના અમરનગર ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો 

- text


મોરબી : મોરબી તાલુકાના અમરનગર ગામે આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મોરબી તાલુકાના અમરનગર ગામે સરપંચ, તલાટી મંત્રી, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા 100 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ રવિભાઈ પટેલ, ઉપસરપંચ હર્ષદભાઈ પાંચોટીયા, તલાટી મંત્રી ગોપાલભાઈ ધ્રાગા, સભ્યો જગદીશ સંઘાણી, જયંતીલાલ માકસણા, મુકેશ કલોલા, ભાજપ આગેવાન યોગેશભાઈ પાંચોટિયા તથા ગ્રામજનો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

- text

- text