મોરબી :નિવાસી વિરજીભાઈ મોરડીયાનું અવસાન

- text


મોરબી : મૂળ નવાગામ (માં) હાલ મોરબી નિવાસી વિરજીભાઈ પરસોત્તમભાઈ મોરડીયા (ઉ.વ.80) તેઓ લાલજીભાઈ અને નરશીભાઈના ભાઈ, જીતેન્દ્રભાઈ અને દીપકભાઈના પિતા, મનોજભાઈ, પરેશભાઈ અને સંતોષભાઈના કાકા તથા સાગર, કૃણાલ અને નિત્યના દાદાનું તારીખ 9-7-2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-7-2024ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text