મોરબી નિવાસી અશોકભાઈ દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી અશોકભાઈ મુગટલાલ દવે (ઉ.વ.70) તે અનિલભાઈ, દીપકભાઈ અને પંકજભાઈના ભાઈનું તારીખ 9-7-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. 11-7-2024 ને ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે શ્રીમાળી બ્રાહ્મણ ભોજનશાળા, સુથાર શેરી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text