લજાઈ નજીક પાણીના ખાડામા પડી જતા સગીરાનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે સુરજભાઈ અંબારામભાઈ કોટડીયાની વાડીમાં રહેતા ખેતશ્રમિક પરિવારની સંગુબેન કાનજીભાઈ મેડા ઉ.16 નામની સગીરા વાડીની બાજુમાં આવેલ પાણીના ખાડામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text