મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં ચિરાગ શંકરભાઇ બાવરવા ઉ.31 રહે.અણિયારી ગામ નામના યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
છેલ્લા 5 વર્ષમાં અંદાજે 26 ટકાનો વધારો થયો- વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા
સૌથી વધુ ઘુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા
ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર...
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ તથા સ્ક્રેપ (ભંગાર) ના ધંધા માટે ઢૂંવા-માટેલ રોડ ટચ મોકાની જગ્યા લિઝ ઉપર તથા વેચાણથી આપવાની છે....