મોરબીમાં વેલ્ડીંગ કરતા સમયે વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ ઝીલટોપ સિરામિક કારખાનામાં વેલ્ડીંગ કરતા સમયે કિરીટભાઈ ભીમજીભાઈ સુવારીયા ઉ.36 રહે.કન્યા છાત્રાલય પાછળ ચિત્રકૂટ સોસાયટી નામના યુવાનને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text