- text
30 જુલાઈ સુધી [email protected] પર કરી શકાશે અરજી
મોરબી : ગુજરાત સરકાર દર વર્ષે વિવિધ ક્ષેત્રે અપાતા ભગવાન મહાવીર એવોર્ડ અનુસંધાને આ વર્ષ પણ ‘28માં ભગવાન મહાવીર એવોર્ડ’ યોજાશે. આ એવોર્ડ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જે અન્વયે તારીખ 30 જુલાઈ 2024 સુધીમાં અરજી કરી શકાશે.
આ એવોર્ડ 1.અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, 2.શિક્ષણ ક્ષેત્રે, 3. તબીબ ક્ષેત્રે અને 4. સમાજ સેવા ક્ષેત્રે એમ કુલ 4 કેટેગરીમાં અપાય છે. જે અંગેની તમામ વિગતો www.bmfawards.org પરથી મેળવી શકાશે. ત્યારે આ એવોર્ડ માટે 30 જુલાઈ 2024 સુધીમાં [email protected] પર નોમિનેશન કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)