મોરબી નિવાસી વર્ષાબેન જોષીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વર્ષાબેન ગુણવંતરાય જોષી તે ગુણવંતરાય ઉમિયાશંકર જોષીના પત્ની, ચિરાગભાઈ જોષી (નેત્ર ફોટોગ્રાફીવાળા)ના માતાનું તારીખ 2-7-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-7-2024 ને શનિવારના રોજ બપોરે 3 થી 5 કલાક સુધી નાની વાવડી હાઈસ્કૂલ, બગથળા રોડ ખાતે રાખવામાં આવ્યું છે. પરિવારજનો દ્વારા મૃતકનું નેત્રદાન કરવામાં આવ્યું છે.

- text

- text