- text
મોરબી : મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ અંબાણી પેપરમિલના લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ધીરજ અચ્છેલાલ કોલ ઉ.31 નામના શ્રમિકે આર્થિક સંકળામણને કારણે લેબર કવટર્સના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text