મોરબીના ગુંગણ ગામે 6 જુલાઈએ રામામંડળ રમાશે ; અષાઢી બીજે ભવ્ય શોભાયાત્રા

- text


મોરબી : મોરબીના ગુંગણ ગામે આગામી તારીખ 6/7/2024 ને શનિવારે જય અલખધણી રામામંડળ રમાશે. જેમાં કલાકાર નિકુલ પરેચા અને રતનભાઇ રબારી પોતાની કલાના ઓજસ પાથરશે. આ સાથે તારીખ 7/7/2024 ને રવિવાર અષાઢી બીજના રોજ રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો સર્વ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ગુંગણ ગામ તરફથી અનુરોધ કરાયો છે.

- text

- text