- text
મોરબી : વાંકાનેરના પલાશ ગામે તા. 6ના રોજ રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે તા.7ના રોજ રામદેવપીરની ઉજવણીનું આયોજન રાખેલ છે. તમામ ભાવિકોને આ ધાર્મિક આયોજનોના લાભ લેવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)