વાંકાનેરના પલાશ ગામે તા. 6એ રામામંડળ રમાશે

- text


મોરબી : વાંકાનેરના પલાશ ગામે તા. 6ના રોજ રામામંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે તા.7ના રોજ રામદેવપીરની ઉજવણીનું આયોજન રાખેલ છે. તમામ ભાવિકોને આ ધાર્મિક આયોજનોના લાભ લેવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text