મોરબી : સનહાર્ટ સિરામિક દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : મોરબીની સનહાર્ટ સિરામિક દ્વારા “ચાલો પૃથ્વીને વધુ હરિયાળી બનાવીએ” અભિયાનના સંદર્ભે વૃક્ષારોપણનું અયોજન કરવામા આવ્યું હતું. જેમાં સીરામીકના દરેક કર્મચારી દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે જ દરેક કર્મચારી દ્વારા એક વૃક્ષનું જતન કરવાનો નિયમ રાખવામાં આવ્યો હતો.

- text