મોરબી : ગોવિંદભાઈ શામજીભાઈ કોરીંગાનું અવસાન

- text


મોરબી : મૂળ સખપર હાલ મોરબી નિવાસી ગોવિંદભાઈ શામજીભાઈ કોરીંગા(ઉ.વ.૮૫) નું તા. ૦૪ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનુ બેસણું તા.૬ને શનિવારે
સમય-સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ તુલિપ હાઈટસ, દેવ પાર્ક, આલાપ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

લી.
કાંતિભાઈ ગોવિંદભાઈ કોરીંગા
આકાશ કાંતિભાઈ કોરીંગા તથા

- text