મોરબીના ઉમિયાનગરમાં યુવાને ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબી : મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા અશિષભાઈ લક્ષ્મણભાઈ સનુરા ઉ.25 નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text