મોરબી : મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા અશિષભાઈ લક્ષ્મણભાઈ સનુરા ઉ.25 નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વિવિધ કોલેજની કારોબારીની જાહેરાત કરવામાં આવી
મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા ઊમિયા સર્કલ થી OMVVIM કોલેજ સુધી રેલી સાથે "સિંહ ગર્જના"નો...