જળ સંપત્તિ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 4 જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે

- text


મોરબી : જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલે 4 જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે છે.

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સવારે 9-30 કલાકે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ, ન્યૂ એરા પબ્લિક સ્કૂલ પાસે, રવાપર-ઘુનડા રોડ, રવાપર, જિલ્લો: મોરબી ખાતે મચ્છુ- 2 આધારિત રવાપર ગામની પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 1 કલાકે વાંકાનેર પ્રાંત કચેરી, જિલ્લો: મોરબી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે.

- text

- text