- text
મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ સોમનાથ મિનરલ નામના માટીના કારખાનામાં વંતાબેન દીપકભાઈ રાઠવા ઉ.31 નામના મહિલા કામ કરતા હતા ત્યારે વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)