3 જુલાઈના મેન્ટેનન્સની કામગીરીને કારણે રવાપર રોડના આ વિસ્તારોમાં વીજકાપ રહેશે

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે તારીખ 3-7-2024ને બુધવારના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કે.વી મધુરમ ફીડરમાં આવતા તમામ વિસ્તારોમાં સવારે 8 થી બપોરના 1 કલાક સુધી વિજકાપ રહેશે.

- text

ફીડરમાં આવતા વિસ્તારોમાં તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર (ગાયત્રી નગર પાછળ), સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ સોસાયટી, રામ વિજય સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. ત્યારે તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text