મોરબી નિવાસી છોટાલાલ ખખ્ખરનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી છોટાલાલ કાનજીભાઈ ખખ્ખર તેઓ સ્વ. નાનાભાઈ, સ્વ. બાબુભાઈના નાનાભાઈ, સ્વ. પ્રવીણચંદ્રના મોટાભાઈ, રાજેશભાઈ, જયેશભાઈ, હિરેનભાઈ, પરેશભાઈ અને મનીષભાઈના પિતાનું તારીખ 30-6-2024ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-7-2024ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન પંચમુખી હનુમાન મંદિર, ઉમાવિદ્યા સંકુલની સામે વેજિટેબલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text