- text
મોરબી : મોરબી નિવાસી છોટાલાલ કાનજીભાઈ ખખ્ખર તેઓ સ્વ. નાનાભાઈ, સ્વ. બાબુભાઈના નાનાભાઈ, સ્વ. પ્રવીણચંદ્રના મોટાભાઈ, રાજેશભાઈ, જયેશભાઈ, હિરેનભાઈ, પરેશભાઈ અને મનીષભાઈના પિતાનું તારીખ 30-6-2024ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-7-2024ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન પંચમુખી હનુમાન મંદિર, ઉમાવિદ્યા સંકુલની સામે વેજિટેબલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)