મોરબીમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા જનરલ વેલડયુગ ઉપર પ્રશ્નોત્તરી સાથે લેક્ચર યોજાશે

- text


મોરબી : મોરબીમાં સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા તારીખ 7-7-2024 ને રવિવારના રોજ સવારે 10 કલાકે ધન્વંતરિ ભવન, કાયાજી પ્લોટ, મોરબી ખાતે જેરીઆટિંગ સ્પેશિયાલીસ્ટ (વૃધ્ધ રોગ નિષ્ણાંત) ડો. પુનિતભાઈ પડસુંબિયાનું જનરલ વેલડયુગ ઉપર પ્રશ્નોત્તરી સાથે લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લેકચર બાદ અગ્રણી ઉદ્યોગપતિ ચુનિભાઈ રાજપરા દ્વારા ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારે તમામ સિનિયર સિટીઝન કાઉન્સિલ-મોરબીના સભ્યોને હાજર રહેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text