મૂળ મોરબી હાલ સુરત નિવાસી પરેશભાઈ ભોજાણીનું અવસાન

- text


મોરબી : મૂળ મોરબી હાલ સુરત નિવાસી પરેશભાઈ મુળજીભાઈ ભોજાણી (રાજુભાઈ) તે સ્વ.મુળજીભાઈ તુલસીભાઈ ભોજાણીના પુત્ર, અસ્મિતાબેનના પતિ, ભરતભાઈ અને રવિભાઈના પિતા, ઉષાબેનના ભાઈ તથા શ્વેતાબેનના સસરાનું તારીખ 27-6-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-7-2024 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text