Morbi : મહેન્દ્રનગર નિવાસી જયાબેન મૂછડીયાનું અવસાન

- text


મોરબી : મહેન્દ્રનગર નિવાસી જયાબેન નરશીભાઈ મૂછડીયા (ઉ.વ.72) તે નરશીભાઈના પત્ની, હસમુખભાઈ (મોરબી જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય), રાજેશભાઈ, અમિતભાઈ અને સુનિલભાઈના માતા, તથા ભાવનિકભાઈ (મોરબી જિલ્લા એન.એસ.યુ.આઇ. ના પ્રમુખ)ના દાદીનું તારીખ 29-6-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1-7-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન મહેન્દ્રનગર મુકામે રાખવામાં આવ્યું છે.

- text